તુલા રાશિ મુજબ નિરંતર ન્યાયસંગત, ચોખ્ખી તેજસ્વીતા બની રહેશે. સ્વભાવમાં વિનમ્રતા રહે છે. તર્કસંગત નિર્ણય વિચાર રહે છે. ક્રોધ, ચિડાચિડાપણુ આદિથી દૂર રહો છો ક્રોધની સ્થિતિમાં શાંતિ પણ એ જ અનુરૂપ રાખી શકો છો. નૈસર્ગિક વાતાવરણ, મનોરંજન, કલાત્મકતા, બીજાના ગુણોની મહત્તા પણ રહે છે. કાર્ય પ્રત્યે ઈમાનદારી, લગન બનાવી રાખો છો. તમારા પ્રત્યે ઈર્ષા અને ખોટા વિચાર, ધારણા બીજાને જલ્દી આવી જાય છે. વાતાવરણનુ તાત્કાલિક શારીરિક માનસિક પ્રભાવ પડે છે. સમય પહેલા વધુ વિચારવુ અથવા ખોટો સમય ગુમાવવો સારો નથી લાગતો. ઘણા પરિશ્રમ-મહેનત કઠોરતા અને કુલ મળીને તકલીફોથી આગળ આવે છે. મોટાભાગના બીજા પ્રત્યે લગાવ, સહાનુભૂતિ રાખે છે. ફળની અથવા વ્યવ્હાર-લાભ, સારા-ખરાબની આશા નથી કરતા. પરિવાર, સમાજ, મિત્રમાં એક જેવો મિજાજ રહે છે. ઘર પરિવારમાં વિવાદ, મતભેદના કારણ પણ અહી બને છે. મોટાભાગે વિપરિત અને કડવા અનુભવો છતા વ્યવ્હારમાં પરિવર્તન નથી આવતુ. પશ્વાતાપ, ચિંતા, પરેશાની સહન કરશો. પરંતુ બીજાને પોતાની સ્થિતિની તકલીફ નહી બતાવવા માંગો. બધુ પોતાની પર લઈ લો છો. સ્વભવમાં પરિવર્તન, સ્થિતિ મુજબ નિર્ણય પરિવર્તનની જરૂરને સમજવી પડશે. સ્વાલંબી, સ્વાભિમાન, દરેક જગ્યાએ ઉપયોગી સાબિત નથી થતા. દક્ષતા રાખો છો. તમે ખુદનો આત્મવિશ્વાસ, પરિશ્રમ જ સૌથી મોટી જીવનની ઉપલબ્ધિ માનો છો. આ વર્ષે સાઢાસાતીની શરૂઆત વર્ષભર રહેશે. શનિ બારમા સ્થાને રહેશે. થોડી ચિંતા રહેશે. આ વર્ષે ખૂબ સાવચેતી અને સતર્કતા રાખવી પડશે. તણાવ, અવરોધ ઓછા નહી થાય. ફક્ત મહેનત,અને યોજનાઓનુ અમલીકરણ કરી શકશો. કોર્ટ-કચેરીમાં ગૂંચવાશો. વધુ જવાબદારીઓ રહેશે. તમારી શાખને જાળવી રાખજો. માનસિક પશ્ચાતાપ થશે. વિરોધીઓ અને શત્રુઓને તક ન આપો. પારિવારિક મતભેદોનુ જોર વધશે. વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પ્રોપર્ટી, ભાગલા, ભાગીદારીમાં નુકશાન થશે. આવક મળવાના ભરોસે કર્જ, લેવડ-દેવડ, કોઈ કાગજી કામકાજ ન કરશો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ નથી. પોતાના ઉદ્દેશ્ય, કેરિયર અને વિષયોની કમજોરી અથવા પ્રતિસ્પર્ઘા, લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત કરવી પડશે. આળસુ ન બનશો. કોઈપણ પ્રકારની ભાવુકતા, વિશ્વાસ અથવા સમય પર બધુ કરી લેશો એવા વિશ્વાસમાં ન રહો. નુકશાન થશે. મહિલાઓ માટે આ વર્ષ સંઘર્ષવાળુ રહેશે. બધી બાબતોમાં સમજદારી, જવાબદારી રાખવી પડશે. ખર્ચ, લેવડ-દેવડ, ખરીદીનો શોખ, મોજ-મસ્તીમાં બચત કરવી પડશે. ખોટા કર્જ ભૌતિક સુખો પ્રતિ ઓછો મોહ યોગ્ય રહેશે. કામકાજ પછી થવુ અને પક્ષઘર સુખદ હોવુ સારુ રહેશે. રોકાણ સીમિત રાખો. બજેટ કરતા વધુ ખર્ચ, લેવડ-દેવડ, રોકાણ-લોભથી બચો. શ્રી શક્તિ દેવી, શંકરજીની આરાધના, પૂજા કરવી હિતમાં રહેશે. અન્નદાન અથવા નિશક્ત લોકોની સંસ્થામા દાન-પુણ્ય કરવુ સાર્થક રહેશે. હનુમાનજી, શનિનુ વ્રત, જાપ કરવુ પણ સંતોષકારક રહી શકશે.