કન્યા આ રાશિવાળાનો સ્વભાવમાં ગંભીરતા, આંતરિક સંકોચ પરંતુ સ્પષ્ટવાદિતા રહે છે. એકવાર કોકી કાર્યને જે રીતે શરૂ કરે છે, એ જ ઉદ્દેશ્યથી તેને પૂરો કરે છે. વ્યવ્હારિક રૂપે બીજા તમારાથી ઈર્ષા અને શંકા રાખે છે. જે કારણે તેમનો પોતાનો વિચાર વ્યવ્હાર બને છે, જે ઘણીવાર આ રાશિવાળાઓને ચિંતિત રાખે છે. છતા પણ તેમાંથી તમે તરત જ નીકળી જાવ છો સ્વભિમાન, સ્વાવલંબન, વિચારોની પ્રખરતા, જ્ઞનમ મુદ્દા, વિચાર-ધારના ખૂબ સ્પષ્ટ રાખો છો. ઘણી બાબતોમાં આ સ્વભાવ, વિચારોના જીવનમાં પ્રતિષ્ઠા-આદર્શ બની જાય છે, જેને મહત્વ આપવુ પડે છે. સહયોગ, કાર્યક્ષેત્રનો વિસ્તાર સારી રીતે કરી શકો છો. ભાવનાઓને દર્શાવી નથી શકતા. માનસિકતામાં મોટાભાગે તણાવ, ક્રોધ, ચિડચિડાપણું રાખો છો. સ્વાભિમાનને મહત્વ આપો છો. અનુભવોની સ્થિતિ અનુરૂપ પ્રાથમિકતા રહે છે. સમય-વ્યવ્હાર, સ્થિતિ-ત્યાગ, આદર્શથી વધુ પ્રસંગને માન આપો છો. સ્વભાવમાં સાધારણ ચતુરાઈ, બીજાના ભલુ-ખરાબ જેવી વાતોમાં ન ઈચ્છવા છતા પડી જાવ છો. ખુદની સમસ્યા, ચિંતા સ્થિતિમા બીજાનુ માર્ગદર્શન-સહયોગ નથી મળતો. વધુ મહેનત, પરિશ્રમ, સતર્કતા છતા સમય પર લાભથી વંચિત રહો છો. ત્વરિત નિર્ણય લો છો. આ વર્ષે શનિનો દ્વિતીય ભાગ (મધ્ય)સાડાસાતીનો ચાલી રહ્યો છે, જે આખુ વર્ષ રહેશે. ખુદની ચિંતા રાખવી પડશે. આર્થિક, શારીરિક, માનસિક કોઈપણ રીતે લાપરવાહ નહી રહો. નોકરીમાં અધિકારપદ, કાયદાપૂર્વક જવાબદારી ભજવવી પડશે. ગ્રહોના વિપરીત ક્યારેય લાંબા સમય સુધી નુકશાન, પરિણામકારક રહી શકશે. તેથી સચેતતાથી રહેવુ હિતમાં રહેશે. પારિવારિક, કૌટુબિક અથવા વૈવાહિક મતભેદને વધુ તૂલ ન આપો. સંતાન પક્ષ તેમની પ્રગતિ, વિચારોને મહત્વ આપો. આર્થિક બાબતે કર્જ, ગિરવી, લાભ, લોભ, વિશ્વાસના જોઈએ તેવા પરિણામ નહી આવે. વિદ્યાર્થી આ વર્ષે કોઈની લાલચમાં ન આવે. જે શક્ય હોય તે દિશામાં જ આગળ વધો. પરિશ્રમ, મહેનત, સફળતાને માટે શાંતિ-સંયમ સ્વભાવમાં રાખો. યશ બરાબર મળશે. પ્રતિસ્પર્ઘાની સ્થિતિ પક્ષમાં રહેશે. અન્ય ક્ષેત્રોમાં પણ ધ્યાન આપો. ગુપ્તતા રાખવી પડશે. વ્યવ્હારિક યશ મળતો રહેશે. નવુ કામકાજ, ચર્ચા, તક, ધારણાને બળ મળશે. અધીનસ્થોને સમય સ્થિતિ મુજબ મહત્વ આપવુ જ લાભપ્રદ માનવુ પડશે. સ્ત્રીઓએ આ વર્ષે ખૂબ જવાબદારીથી અને સહજતાથી રહેવુ પડશે. ઘર-પરિવારની સ્થિતિ-પ્રતિષ્ઠાને મહત્વ આપો. નોકરી-રોજગારથી કમોવેશ વધુ સફળત, લાભ સાર્થકતા ઓછી રહેશે. પક્ષપાતપૂર્ણ વાત રહેશે. છતા પણ તેને શાંતિથી જ લો. શ્રી ગણેશજી તેમજ વિષ્ણુની આરાધના, પૂજા સેવા કરો. ઘાર્મિક વૃક્ષોની પૂજા કરો. વસ્ત્રદાન અથવા પાત્રદાનથી પણ રાહત નિયમિત કરતા રહેવાથી મળશે.